..

શું તમારી પાસે પણ પૈસા નથી ટકતા, તો હનુમાનજી ને આ વસ્તુ અર્પણ કરી પાછી લાવો ઘરે

શેર કરો

વર્તમાન સમય મા કયો એવો મનુષ્ય છે જેને ધન મેળવવા ની ચાહ ના હોય પરંતુ ધન મેળવવુ એટલું સહેલું નથી એના માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે તથા ભાગ્ય ચમકાવવુ પડે છે. મનુષ્ય અથાગ પરિશ્રમ કરે છે ધન પ્રાપ્તિ કરવાના ને છેવટે ભાગ્ય ને દોષ દઈ ને હારી જાય છે.

જો તમારા મન મા પણ એવી શંકા હોય કે તમારુ ભાગ્ય તમારો સાથ નથી આપતુ તો આજ અમુક એવી બાબતો વિશે તમને માહિતગાર કરીશુ. જેના દ્વારા તમે બની શકો છો શ્રીમંત. જો તમારા નિવાસસ્થાન મા આવતુ બધું જ ધન વેડફાઈ જતું હોય તથા તમારા પર અનિશ્ચિત કરજ ચડી ગયુ હોય તો આપ આપના ઘર પાસે ના કોઇપણ હનુમાનજી મંદિર ના દર્શનાર્થે જઈએ ત્યા ફૂલ અર્પણ કરો તેમને પ્રાર્થના કરો કે આ બધી આપત્તિઓ માંથી તમે મુક્ત થાઓ અને તમારા ઘરે લક્ષ્મીજી નો વાસ થાય.

આ અર્પિત કરેલા ફૂલ ને ઘરે લાવી તેને લાલ કપડા મા બાંધી તેની પૂજા-અર્ચના કરી આ પોટલી ને તમારી તિજોરી મા રાખી દો. આ ઉપાય અજમાવતા જ તમારી બધી જ વિપદાઓ દુર થઇ જશે. આ ઉપરાંત ધન ની પ્રાપ્તિ માટે હનુમાનજી ના મંદિરે હનુમાનજી ના ચરણો મા અર્પિત સિંદુર ઘેર લાવી તેને રેશમ ના કાપડ મા વીંટી મુખ્ય દ્વાર પર લગાવી દો. જેથી તમારા ઘરે ધન ની વર્ષા ના યોગ સર્જાશે.

આ સિવાય જો તમે કોઈ રોગ થી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત હનુમાનજી ના મંદિરે દર્શનાર્થે જઈને સિંદુર ચડાવવુ તથા લાલ ફૂલો અર્પણ કરવા જેથી ઘર ની તમામ આપત્તિઓ દુર રહે તથા શરીર ના સ્વાસ્થ્ય ની તંદુરસ્તી જળવાઈ રહે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *