ચરણજીત સિંહ ચન્નીએ ગ્રહણ કર્યા સીએમ પદના શપથ, પંજાબને મળ્યા પહેલા…

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે મોટો ફેરફાર થયો છે. સોમવારે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યંમત્રી પદના

Read more

સોમવારે શુભ મુહૂર્તમાં નવા મંત્રીઓ પદભાર સંભાળશે

નવા પ્રધાનમંડળની રચના બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવાઇ છે. મંત્રીઓની ચેમ્બરો અને બંગલાઓનું રિનોવેશન કરાયુ છે. સોમવારે સવારે 12.39ના

Read more

નો રિપીટ થીયરી યથાવતઃ આ 23 સંભવિત મંત્રીઓ હાઈકમાન્ડનો ફોન આવ્યો કહ્યું તમે મંત્રી બની રહ્યા છો…

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ (Bhupendra Patel Cabinet re-shuffle) માટે આજે શપથવિધિ સમારોહ યોજાશે. ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ઘડી સુધી

Read more

PM મોદીએ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું- વૈશ્વિક મંચ પર હિન્દી સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે

આજનો દિવસ આપણે હિંદી દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી અને સમજાયેલી ભાષાઓમાંની એક છે. આ

Read more

તાલિબાન અને RSSની તુલનાવાળા જાવેદ અખ્તરના નિવેદન મુદ્દે હોબાળો, BJP નેતાએ કહ્યું- માફી માંગે નહીં તો…

આરએસએસ અને તાલિબાનની તુલના કરવાને લઈ ગીતકાર અને ફિલ્મ લેખક જાવેદ અખ્તર પર ભાજપે નિશાન સાધ્યું છે.  ભાજપના નેતા રામ

Read more

અન્ના હજારેનો ઉદ્ધવ સરકારને સવાલ, દારૂની દુકાનો ખુલી શકે છે, તો મંદિર કેમ નહીં ?

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાજ્યમાં મંદિરોને ફરીથી ના ખોલવાના મહારાષ્ટ્ર સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે જો

Read more

સંજય રાઉતે પવારને ગણાવ્યા ભીષ્મ પિતામહ, ભાજપા સાંસદે પુછ્યું- શું તેમનું હૃદય પાંડવો સાથે છે?

મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવારને વિપક્ષના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. તેમણે કહ્યું

Read more

ગુજરાતની KHAM નેતાગીરીને દુર નહી કરાય તો કોંગ્રેસના નેતાઓને રિસોર્ટ લઇ જવા બસ નહી રીક્ષા જોઇશે

ગુજરાતમાં ત્રણ વર્ષ ચાલેલા પાટીદાર આંદોલનથી રાજકીય પક્ષોને લાભ ગેરલાભ થતા આવ્યા છે. પાટીદારોના આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ

Read more

પ્રભુ ઈશુના દેવદૂતો આવી રહ્યા છે, ટ્રમ્પને જીતાડવા તેમના સલાહકારે કરી અજીબ પ્રાર્થના

ચૂંટણી જીતવા માટે ભારતના નેતાઓ જ પૂજા પાઠ અને હવનનો સહારો લે છે તેવુ નથી, અમેરિકામાં પણ નેતાઓ ધાર્મિક વિધિ

Read more

મમતા બેનરજીની અત્યાચારી સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળ પ્રવાસે છે. આજે બાંકુરા પહોંચેલા અમિત શાહે ભાજપના સંગઠનની બેઠકમાં ભાગ

Read more