..

નવરાત્રિ દરમિયાન આ 6 રાશિઓ પર નવદુર્ગા થશે મહેરબાન,બનાવશે કરોડપતિ…..

શેર કરો

હેલો નમસ્કાર,મિત્રો શનિ પછી, રાહુ-કેતુ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ધીમી ગતિ કરે છે.

આટલું જ નહીં, આ ગ્રહો હંમેશા વિરુદ્ધ દિશામાં જાય છે અને તેમની અશુભ સ્થિતિ વ્યક્તિના જીવનમાં ઘણી પરેશાનીઓનું કારણ બને છે. તેથી જ રાહુ-કેતુને પાપ ગ્રહ કહેવામાં આવે છે.

4 રાશિના લોકો માટે તેમનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે.

હિંદુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસોનું ખૂબ મહત્વ છે.

આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાના દરેક સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનારાઓએ આ સમયગાળા દરમિયાન દરરોજ સવારે 8 વાગ્યા પહેલા સ્નાન કરવું જોઈએ.

નવરાત્રી દરમિયાન વ્રત રાખનારાઓએ સ્વચ્છ અને સૂકા વસ્ત્રો પહેરવા જોઈએ અને મા દુર્ગાની પૂજા કરવી જોઈએ.

મા દુર્ગાને ખીર, માલપુઆ, મીઠો હલવો, પંચમેવો અને મીઠાઈઓ ચઢાવવા જોઈએ.

કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

મેષ રાશિ:કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

આ  રાશિના લોકો મહેનતી અને સ્વાભિમાની હોય છે. ધર્મ પ્રત્યે તેમની આસ્થા હોય છે પરંતુ આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે . સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા લોકોની મનોકામના પૂરી થઈ શકે છે.

સરકારી નોકરી ધરાવતા લોકો ને પ્રમોશન મળવાની ખુબ જ સંભવના છે . અને કર્મચારી ના પગાર માં વધારો થઇ શકે છે.

મીન રાશિ:કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

આજે મોટાભાગનો સમય તમારા રસના કાર્યોને કરવામાં પસાર થશે. જેનાથી માનસિક અને આત્મિક સુકૂન મળશે. જૂના મિત્રો દ્વારા મુલાકાત થશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે.

અટવાયેલાં સરકારી કાર્યો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ કરવાની કોશિશ કરો, ચોક્કસ જ સફળતા મળી શકે છે. ભાવી યોજનાઓ માટે નવી શક્યતાઓ શોધશો અને તેમાં સફળ પણ થશો.

તુલા રાશિ:કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

સમય અનુકૂળ છે. ઉધાર આપેલાં રૂપિયા પ્રાપ્ત થશે. પરિવાર સાથે હરવા-ફરવામાં મનોરંજનને લગતા કાર્યક્રમ બનશે.તમારી પ્રતિભા બધા સામે આવશે. તમારું જ કોઇ સપનું સાકાર કરવાનો યોગ્ય સમય છે.

વાત કામની હોય અથવા પરિવાર સંબંધિત તમારા દરેક નિર્ણયમાં તમારા પાર્ટનર દ્વારા તમને પૂરતો સહયોગ પ્રાપ્ત થશે.પતિ પત્ની એક બીજાને માનસિક રીતે સ્થિતિરતા આપવાનો પ્રયાસ કરશે. પાર્ટનર્સની વચ્ચે આકર્ષણ જળવાય રહેશે.

કુંભ રાશિ:કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓ લાવી શકે છે. તમારે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરવો પડશે, નહીં તો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. 

તમારા મનમાં નવો ઉત્સાહ રહેશે, જેના કારણે તમે વિચાર્યા વગર ક્યાંય પણ રોકાણ કરી શકો છો.તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્ય માટે સંપત્તિ ભેગી કરવાનું પણ વિચારી શકો છો. 

કન્યા રાશિ:કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

આજે અધિકારીઓ દ્વારા નોકરીમાં જોડાયેલા લોકોને કેટલીક વધારાની જવાબદારીઓ સોંપવામાં આવશે, જે તેઓ સમયસર પૂરી કરશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે, પરંતુ તેમ છતાં મનમાં ડર રહેશે.

તમારા વિરોધીઓ તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે, જેનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.જે લોકો રાજનીતિમાં કામ કરી રહ્યા છે, તેમણે સાવધાન રહેવું પડશે, નહીં તો તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. 

સિંહ રાશિ:કોમેન્ટમાં જય માં નવદુર્ગા જરૂર લખજો.તમારી મનોકામના પુરી કરશે.

તેમની આવકમાં વધારો થશે. સુખદ પ્રવાસ પર જાઓ. પરિવારમાં પણ ખુશીઓ આવશે. એકંદરે આ સમય દરેક દૃષ્ટિકોણથી સારો રહેશે.એપ્રિલમાં રાહુ કેતુનું પરિવર્તન આ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે.

આજનો દિવસ તમારા સંબંધોમાં નવી તાજગી લાવશે. ઓનલાઈન બિઝનેસ કરતા લોકો બિઝનેસને આગળ લઈ જવા માટે કેટલીક નવી યોજનાઓ બનાવશે. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *