..

લગ્ન માં મંગળસુત્ર અને સિંદૂર શા માટે જરૂરી છે, જાણો…

શેર કરો

1. મંગળસુત્ર:- 

મંગળસુત્ર કાળા મણકા અને સોનાથી બનેલા હોય છે મંગળસુત્ર ના કાળા મણકા દંપતિ ને ખરાબ નજરથી બચાવે છે તેમજ એક પરણીત મહિલાઓ ને શનિના પ્રકોપ થી પણ બચાવે છે

2. સિંદૂર:- 

સિંદૂર મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે.

માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે.

આ પણ વાંચો 

નો રિપીટ થીયરી યથાવતઃ આ 23 સંભવિત મંત્રીઓ હાઈકમાન્ડનો ફોન આવ્યો કહ્યું તમે મંત્રી બની રહ્યા છો…

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ (Bhupendra Patel Cabinet re-shuffle) માટે આજે શપથવિધિ સમારોહ યોજાશે. ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ઘડી સુધી કયા કયા મંત્રીઓ શપથ ળેશે તેની યાદી જાહેરા કરવામાં આવી ન હતી.

જોકે, આજે સવારે 10 વાગ્યાથી ધારાસભ્યોને શપથ માટે ફોન કૉલ શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પહેલ ગઈકાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ યોજાનાર હતો પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો.

10 વાગ્યા બાદ શપથવિધિ માટે જે ધારાસભ્યોને ફોન કૉલ આવી રહ્યા છે તેમાં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રહેલા જીતુ વાઘાણી (Jitubhai Vaghani)ના નામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સુરતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi)નું નામ પણ સામેલ છે. બીજી તરફ પંકજ દેસાઈ (Pankaj Desai)ને દંડત તરીકે યથાવત રાખવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે.

વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું:

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું (Rajendra Trivedi) આપ્યું છે. તેમને મંત્રી મંડળ માટે શપથ લેવા ફોન આવ્યો છે.  રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

નો-રીપિટ થિયરી: (No-repeat theory)

પક્ષ તરફથી જે નામ જાહેર કરવામાં તેમાં કોઈને રિપીટ નથી કરવામાં આવ્યા. આથી પહેલાથી જે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે પાર્ટી નો-રિપીટ થિયરી અપનાવી રહી છે તે સાચી સાબિત થઈ રહી છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને પેટા-ચૂંટણીને ધારાસભ્ય બનેલા ત્રણ જેટલા ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવ્યો છે. જેમાં બ્રિજેશ મેરજe, જે.વી.કાકડિયા અને જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.

નીચે જુઓ શપથ માટે કોને કોને ફોન આવ્યા:

1) જગદીશ પંચાલ – નિકોલ

2)  જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ

3) બ્રિજેશ મેરજા – મોરબી

4) નિમિષા સુથાર – મોરવા હડફ

5) ગજેન્દ્રસિંહ પરમાર -પ્રાંતિજ

6) દેવા માલમ -કેશોદ

7) નરેશ પટેલ-ગણદેવી

8) મુકેશ પટેલ -ઓલપાડ

9) જીતુ ચૌધરી – કપરાડા

10) રાઘવજી પટેલ- જામનગર ગ્રામ્ય

11) કનુભાઇ દેસાઇ- પારડી

12) હર્ષ સંઘવી- મજુરા

13) અરવિંદ રૈયાણી- રાજકોટ પૂર્વ

14) જે.વી.કાકડીયા – ધારી

15) ઋષિકેસ પટેલ- વિસનગર

16) કીર્તિસિંહ વાઘેલા- કાંકરેજ

17) પ્રદીપ પરમાર- અસારવા

18) આર.સી.મકવાણા- મહુવા

19) કુબેર ડીંડોર- સંતરામપુર

20) કિરીટસિંહ રાણા- લિંબડી

21) રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા

22) વિનુ મોરડિયા- કતારગામ.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *