..

પૈસા ન ટકતા હોઈ તો આજે જ બોલો આ 1 શબ્દનો મંત્ર, દેવોના દેવ મહાદેવની ખાસ કૃપાથી રાતોરાત બની જશો કરોડપતિ…

શેર કરો

ભગવાન શિવના અનેક રૂપ છે અને તેઓ અનેક નામોથી ઓળખાય છે. તેમને ભોલેનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ ભક્તોની સાચી ભક્તિથી જ પ્રસન્ન થાય છે. ભક્તોની કેવળ ભક્તિ તેમને બહુ જલ્દી પ્રસન્ન કરે છે.

તે કોઈપણ ભક્તની દરેક ઈચ્છા પૂરી કરે છે અને તેમને સુખી જીવન પણ આપે છે. શિવજી તેમના ભક્તોની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આજે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ-

આજના સમયમાં દરેક વ્યક્તિ જાણે છે કે આ શિવ મંત્રોમાંનો એક સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. શિવપુરાણમાં ‘ઓમ નમઃ શિવાય’ મંત્રને તમામ પરેશાનીઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક મંત્ર તરીકે વર્ણવવામાં આવ્યો છે.

દેવોના દેવ મહાદેવને અલગ-અલગ રીતે પ્રસન્ન કરી શકાય છે.

મહાદેવ વિશે લોકોમાં ઘણી ગેરસમજ છે. આ કારણે ઘણા લોકો મહાદેવથી ડરે છે.

મહાદેવ લોકોને તેમના કર્મોના આધારે ફળ આપે છે.

દેવાધિદેવ મહાદેવનો પૂજન ભક્ત હમેશા જ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે. સનાતન ધર્મમાં શિવજીની પૂજાનો એક ખાસ મહત્વ છે. શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

તેમના ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ સુધી દરરોજ ચઢાવો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. સાથે જ કાળને કાપવા અને દોષોથી મુક્તિ પણ મહાદેવ જ આપે છે

પુરાણોમાં ભોળનાથને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્ર જણાવ્યા છે. જે મનવાંછિત ફળ આપે છે. સૃષ્ટિની ઉતપત્તિ સ્થિતિ અને સંહારના પણ અધિપતિ કહેવાયા છે. તેથી કો તમે પ્કણ જીવનથી દરેક પ્રકારના કષ્ટને દૂર કરવા ઈચ્છો છો તો શિવજીના કેટલાક મંત્રના જાપ કરવું.

આ મંત્રોના જાપના ભગવાન ખુશ થઈને દરેક કષ્ટને દૂર કરે છે. આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર

ભગવાન શિવને પ્રસન્ન કરવાના મંત્ર

ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

શિવનો મૂળ મંત્ર

ૐ નમ: શિવાય.

શિવનો પ્રિય મંત્ર-

1. ઓમ નમઃ શિવાય.

2. નમો નીલકંઠાય.

3. ઓમ પાર્વતીપતયે નમઃ.

4. ઓમ હ્રીં હ્રૌમ નમઃ શિવાય.

5. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તિયે મહાય મેધા પ્રયચ્છ સ્વાહા.

જ્યોતિષીઓનું માનવું છે કેમહાદેવના  આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓનો અંત આવે છે.

આજે ઘરમાં મહાદેવને તેલથી બનેલી વાનગી અર્પણ કરો. તેને મહાદેવને અર્પણ કર્યા પછી, તેને પ્રસાદના રૂપમાં ગરીબોમાં વહેંચો, પછી તેને ઘરના તમામ સભ્યોને ખાવા માટે આપો. અંતે, પ્રસાદ જાતે જ લો.

જ્યારે આપણે મંદિરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રણામ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા મનને અજોડ શાંતિ મળે છે. જેથી આપણા મનમાં ખરાબ વિચારો ન આવે. મંદિરમાં પૂજા કરવાથી આપણો માનસિક તણાવ, શારીરિક થાક, આળસ દૂર થાય છે.

જ્યારે આપણે ધ્યાન દ્વારા ભગવાનનું સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણને આપણી બધી સમસ્યાઓનું સમાધાન ખૂબ જ સરળતાથી મળી જાય છે.

મંદિરમાં ઘંટ અને શંખનો અવાજ સાંભળીને પણ મન સારું રહે છે. મંદિરની ઘંટ ધાતુઓના વિશિષ્ટ મિશ્રણથી બનેલી હોય છે.

આ ઘંટડીમાંથી નીકળતો અવાજ આપણા મગજની જમણી અને ડાબી બાજુ એકરૂપ બનાવે છે.

ઘંટડીનો અવાજ આપણા શરીરના સાત આરોગ્ય કેન્દ્રોને સક્રિય કરે છે.

મોટાભાગના મંદિરો ગુંબજના આકારમાં બનેલા છે જેમાં મંત્રોચ્ચાર અને અન્ય અવાજો ગુંજી ઉઠે છે. જેના કારણે ત્યાં હાજર લોકોના શરીરમાં એનર્જી સતત વહેતી રહે છે.

ૐ નમ: શિવાય.કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો, તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *