બજરંગબલીના દર્શન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો આ 1 વાત, નહીતો જિંદગીભર રહેશો પરેશાન અને ગરીબ…
એવું માનવામાં આવે છે કે હનુમાનજીને અમરત્વનું વરદાન હતું અને તે આજે પણ આપણી સાથે છે. જે રીતે હનુમાનજીએ સંકટ સમયે ભગવાન શ્રી રામની મદદ કરી હતી, તેવી જ રીતે સંકટ મોચન હનુમાન પણ સંકટ સમયે પોતાના ભક્તોની મદદ કરે છે.
એવું કહેવાય છે કે જે લોકો સવારે સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમને ક્યારેય કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાય છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તેમને પ્રસાદ ચઢાવે છે. આજે આ લેખમાં ખાસ એ બાબતો વિષે વાત કરી છે જે હનુમાન મંદિરમાં જતી વખતે ન કરવી જોઈએ, નહીતો તમારે જિંદગીભર ગરીબી અને પ્રેશાકીઓનો સામનો કરવો પડી શકે છે.
ઘરમાં ન ટકતા હોઈ પૈસા તો કરો આ કામ :
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચાલીસા પછી પ્રસાદ ચઢાવવો ખૂબ જ જરૂરી છે. મંગળવારે સવારે હનુમાનજીના મંદિરમાં જઈને ચાલીસા કર્યા પછી ચણાના લોટના લાડુ ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાનની કૃપા તમારા પર બની રહે છે અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
તમે ઘણીવાર જોયું હશે કે મોટાભાગના લોકો હનુમાનજીની બૂંદી ચઢાવે છે. મંગળવારે ચાલીસા પછી બૂંદી ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે બૂંદીની કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. બજરંગ બલીને પ્રસાદની સાથે સિંદૂર ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર મંગળવારે સવારે સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને ચઢાવવું ખૂબ જ સારું છે, તેનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.
હનુમાનજીના મંદિરમાં ન કરવી આ ભૂલ :
ક્યારેય સ્નાન કર્યા વિના મંદિર જવું જોઈએ નહિ.
સૂર્યાસ્ત પછી હનુમાનજીના મંદિર અથવા ઘરમાં સ્થાપિત હનુમાનજીની પ્રતિમાની સામે સ્વચ્છ આસન પર બ્સવું જોઈએ.
હનુમાનજીના નીચેના મંત્રોનો જાપ કરો અને અંતે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ઓમ રામદૂતાય નમઃ
ઓમ પવન પુત્રાય નમઃ
મંગળવારે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે કાળા કપડા પહેરવાથી શનિની અસર વધે છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે શનિ અને મંગળનો સંયોગ ખૂબ જ કષ્ટદાયક અને અશુભ હોય છે. મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ છે.
મંગળવાર અને શનિવારે સંકટમોચન હનુમાનની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ દિવસે દારૂ અને માંસ-દારૂનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે જો તમે આલ્કોહોલ અને નોનવેજ વગેરેનું સેવન કરો છો તો તેની તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે.
તમે આ લેખ બોલશે ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.