ઘરમાં ક્યાં રાખવુ પીવાનુ પાણી જાણો આ અનોખી વાતો…
અમારા વાસ્તુ શાસ્ત્રમાં પાણી, આગ, હવા, આકાશ અને પૃથ્વી માટે જુદા-જુદા દિશાઓ અને જગ્યા જણાવી છે. તેથી અમે ઘરમાં આ તત્વોથી સંકળાયેલા તેની દિશાઓ મુજબ જ રાખવી જોઈએ. નહી તો વાસ્તુદોષના
કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જળનો સૌથી શુભ સ્થાન ઈશાન ખૂણા ને જ માન્યુ છે. તેથી ઘરમાં પાણી યોગ્ય સ્થાન અને યોગ્ય દિશામાં રાખવાથી પરિવારના સભ્યોનો સ્વાસ્થય
અનૂકૂળ રહે છે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ હોય છે.
અહીં વાચો 7 સરળ વાસ્તુ ટીપ્સ
1. પાણીના વાસણ રસોડાના ઉત્તર પૂર્વ કે પૂર્વમાં ભરીને રાખવું.
2. પાણીનો વાસણ ઈશાન ખૂણા છે તેથી પાણીનો સંગ્રહ કે ભૂમિગત ટાંકી કે બોરિંગ ઉત્તર પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં જ હોવી જોઈએ.
3. પાણીને ઉપરની ટાંકીમાં મોકલતો પંપ પણ આ દિશામાં જ હોવો જોઈએ.
4. દક્ષિણ -પૂર્વ, ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કૂવો કે ટ્યૂબવેલ નહી હોવો જોઈએ. તેના માટે ઉત્તર પૂર્વ ખૂણાનો સ્થાન ઉચિત હોય છે. તેનાથી વાસ્તુનો સંતુલન બન્યુ રહે છે.
5. ઓવર હેડ ટેંક ઉત્તર કે વાયવ્ય ખૂણા વચ્ચે હોવો જોઈએ. ટેંકનો ઉપરી ભાગ ગોળ હોવો જોઈએ.
6. સ્નાનનો રૂમ પૂર્વ દિશામાં શુભ હોય છે.
7. કાળજી રાખવી કે કોઈ નળ કે પાણી નહી ટપકવું જોઈ નહી ભૂખ્યા તરસવાની સ્થિતિ પેદા થઈ શકે છે.
આ પણ વાંચો :
કોરોનાકાળમાં પોતાના અને સગાઓના ખાસ કાળજી રાખવી. આ દિવસો દર રોગથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. વાસ્તુમાં જણાવેલ સરળ ઉપાયથી આવનાર સંકટને ટાળી શકો છો. રોગોથી બચાવ કરી શકો
છો. આવો જાણીએ આ સરળ ઉપાય વિશે.
*દરરોજ પવિત્ર ભાવનાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવું.
*દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો.
* મહિનામાં એક વાર સુંદરકાંડનો પાઠ કરવું.
* કાળા અને સફેદ ધાબળામાં આ બન્ને રંગ હોય એવા બે રંગના ધાબળાને 21 વાર પોતાની ઉપરથી ઉતારીને કોઈ મંદિરમાં દાન કરી દો.
* સવારે મોઢા ધોયા વગર ક્યારે અન્ન-જળ ગ્રહણ ન કરવું અને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા તુલસીનો ઉકાળો પીવો.
* એક તાંબાના લોટના જળ લો અને તેમાં થોડું લાલ ચંદન મિક્સ કરો.
તે વાસણને તમારા માથાની પાસે રાખીને સૂઈ જાઓ. સવારે જળને કીકર ને બબૂલના ઝાડને ચઢાવી દો.
આવુ નહી કરી શકતા તો કુંડામાં *
વિસર્જિત કરી દો. આવુ કરવાથી તમને માનસિક રૂપથી પોતાને સ્વસ્થ લાગશે.
* પાણીદાર નારિયેળ લો અને તે તમારા ઉપરથી 21 વાર ઉતારો. તેને કોઈ દેવસ્થાન કે ઘરની બહાર જઈને આગમાં બળાવી નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવું.
* શનિવારે કાંસાની વાટકીમાં સરસવનું તેલ અને સિક્કા નાખી તેમાં તમારી પડછાયા જોવી અને તેલ માંગનાર વાળાને આપી દો.
* દરરોજ કૂતરાને રોટલી ખવડાવો આવુ કરવાથી સંકટ દૂર થઈ જાય છે.
* દહીંથી સ્નાન કરવાથી ચર્મ રોગ ઠીક હોય છે.
તમે આ લેખ બોલશે ગુજરાત થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…