..

આ છે ખુબ જ નસીબદાર આ 2 રાશિ હનુમાનજી ની કૃપાથી દિવાળી સુધીમાં બનશે અબજોપતિ…

શેર કરો

મિત્રો છેલ્લા બે વર્ષ કોરોનાના કપરા કાળનો આપણે સૌએ સામનો કર્યો છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ શારીરિક રીતે જ નહી પરંતુ આર્થિક અને માનસિક રીતે પણ કમજોર થઈ ગયો છે. શરીરનુ આપણે યોગ્ય ધ્યાન રાખીને અને આર્થિક સ્થિતિ માટે મહેનત કરીને આપણે ઉપર આવી શકીએ છીએ.

પરંતુ માનસિક સ્થિતિ માટે ધીરજ અને સારુ માર્ગદર્શન જરૂરી છે. આ સાથે જ કહેવાય છે કે ગ્રહોનો સારો ખરાબ પ્રભાવ પણ આપણા જીવન પર અસર કરે છે. તમારા ગ્રહોના સારા પ્રભાવ માટે શુ કરશો

ગ્રહોના શુભ પ્રભાવ વધારવા અને અશુભ પ્રભાવને ઓછા કરવા માટે રત્ન શાસ્ત્રમાં અનેક રત્નોના વિશે બતાવ્યુ છે. રત્ન વ્યક્તિને સફળતાના રસ્તે લઈ જાય છે. રત્ન શાસ્ત્રમાં એવા અનેક રત્નો વિશે બતાવ્યુ છે જે વ્યક્તિની કુંડળીમા કમજોર ગ્રહને મજબૂત કરવાનુ કામ કરે છે.કોઈપણ જાતકની કુંડળીમાં નબળો ચંદ્રમા હોય તો તે વ્યક્તિને મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો.તમારી મનોકામના પૂર્ણ થશે.

મેષ રાશિ:કોમેન્ટમાંજયહનુમાનજી જરૂરલખજો.તમારી મનોકામના પૂર્ણ થશે.

તેમની મહેનત ફળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જ્યોતિષના મતે આ અઠવાડિયે જમીન કે કોઈ મિલકત ખરીદવાની સંભાવના છે. પરિવાર ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે અને ઉષ્માભર્યા સંબંધો રહેશે.

આ સમય દરમિયાન મા ખોડલની કૃપા તમારા પર બની રહેશે અને તમને પરિવારનો સહયોગ મળશે. નોકરી વગેરેની સમસ્યા દૂર થશે અને વેપારમાં પણ ફાયદો થશે. મા ખોડલની પૂજા કરો અને કોઈપણ બિનજરૂરી દલીલોથી દૂર રહો.

લાંબા સમયથી બગડેલા કામ આ સમયમાં ઠીક થઈ જશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય ખાસ રહેવાની છે. જ્યોતિષીઓના મતે આ સમય તમને તમામ દેવામાંથી મુક્તિ અપાવશે કારણ કે ઘરમાં ધનમાં વૃદ્ધિ થશે. ઘરમાં સમૃદ્ધિનો વાસ રહેશે, જેના કારણે તમારી ભૌતિક સુખ-સુવિધાઓ પણ વધશે. આ સમગ્ર પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ બનાવશે.

મકર રાશિ:કોમેન્ટમાંજયહનુમાનજી જરૂરલખજો.તમારી મનોકામના પૂર્ણ થશે.

તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. તમારા બાળકો ને આજે સમય નો સારો ઉપયોગ કરવા ની સલાહ આપી શકો છો.

મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

તુલા રાશિના લોકો પર મા ખોડલની વિશેષ કૃપા રહેશે. જ્યોતિષના મતે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે. તમે કેસ જીતશો અને દુશ્મનોનો નાશ થશે. તમને આર્થિક મજબૂતી મળશે અને તમને નોકરીની તકો મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *