..

આ છે એવા દિવ્ય મંત્રો કે જેના જાપ થી કોઈપણ વ્યક્તિ બની શકે છે ધનવાન, જાણો તમે પણ…

શેર કરો

મિત્રો, વેદ અને પૌરાણિક શાસ્ત્રોમા નાણા પ્રાપ્તિ માટેના અનેકવિધ ઉપાયો જણાવવામા આવ્યા છે. شرح البوكر nyerőgépes játékok download આ ઉપાયો અજમાવીને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને કોઈપણ વ્યક્તિ ધનવાન બની શકે છે. nyerőgépes játékok kockás letöltés ingyen આપણા શાસ્ત્રોમા એવા અનેકવિધ મંત્રોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જેના મંત્રોચ્ચારણ માત્રથી વ્યક્તિને શ્રીમંત બનવાથી કોઈ અટકાવી શકશે નહિ, તો ચાલો જાણીએ ક્યા છે આ મંત્ર?

गोवल्लभाय स्वाहा

આપણા શાસ્ત્રોમા એવુ કહેવામા આવ્યુ છે કે, જે લોકો પૂરતુ ભોજન મળવાથી પણ વંચિત છે તેના માટે આ શ્રીકૃષ્ણ મંત્ર પ્રદાન કરવામા આવ્યો છે. આ મંત્રનો મંત્રોચ્ચારણ કરવાથી તમારી વ્યક્તિની આર્થિક સ્થિતિમા પણ સુધાર આવે છે અને તમને નિરંતર ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે.

ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा।

જો તમે ઓછા સમયમા કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમે શ્રીકૃષ્ણનો એક અન્ય મંત્રનો મંત્રોચ્ચારણ કરી શકો છો. આ મંત્ર તમારા કરોડપતિ બનવાનો માર્ગ ખુલ્લો કરે છે. bet365 sports આ મંત્ર પ્રભુ શ્રી કૃષ્ણનો સપ્તદશાક્ષર મંત્ર છે. قمار كازينو ٨٨٨ આ મંત્રનો પાંચ લાખ વાર મંત્રોચ્ચાર કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. sportfogadás online

ॐ नम: शिवाय श्रीं प्रसादयति स्वाहा

અમુક એવા લોકો કે, જે કરજ, બેરોજગારી અને પ્રમોશનની સમસ્યાથી ચિંતિત થઇ રહ્યા હોય તો તેમણે મહાદેવના આ દિવ્ય મંત્રનો મંત્રોચ્ચાર કરવો જોઈએ. આ મંત્રનો ૧૦૦૮ વાર મંત્રોચ્ચારણ કરવો જોઈએ.

ॐ यक्षाय कुबेराय वैश्रवणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा

અમુક માન્યતાઓ મુજબ ધનકુબેરના મંત્રનો મંત્રોચ્ચારણ કરતી વખતે તમારી સામે ધનલક્ષ્મી કૌડીઓ પણ રાખો. આ સિવાય ત્રણ અઠવાડિયા સુધી પૂજા કર્યા પછી આ કૌડીને તમારી તિજોરીમા મુકી દો. لعبة الروليت مجانا આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવાથી કુબેર દેવની તમારા પર અસીમ કૃપા થશે અને તમારી તિજોરી પૈસાથી છલોછલ રાખશે. كيف تربح في الكازينو

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *