ઘરમાં આવે વાર-વાર બિલાડી , તો થઈ જાઓ સાવધાન
જો તમારા ઘરમાં એક્દમ જ બિલાડીઓનું અવર-જવર વધી ગયેલ છે
તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે. આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણ ભગવાનબી પૂજા કરાવો કે કોઈ હવન કરાવું .
બિલાડી અશુભ-
એનો કારણ છે કે બિલાડી વાર-વાર ઘરમાં આવાથી બિલાડીનો દૂધ પીવાનું ખતરો જ નહી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે.
નાદર-પુરાનમાં જણાવ્યું છે કે બિલાડીઓના પગની ધૂળ જ્યાં ઉડે છે ત્યાં નકારાત્મક ઉર્જાની હાનિ હોય છે. એટલે શુભનો નાશ થાય છે.
તંત્ર-મંત્રની સાધના કરતા બિલાડીને કાળી શક્તિનો પ્રતીક માને છે અને બિલાડીઓની પૂજા કરે છે.
બિલાડીઓનો પિતરોથી પણ સંબંધ હોય છે.
જે ઘરમાં બિલાડીઓ વધારે આવે છે તે ઘરના લોકોનો સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એક પછી એક સમસ્યા ચાલ્યા કરે છે. 1 mg ivermectin tablet for human
બિલાડીના વિશે એવી માન્યતા છે કે ભોજન કરતા સમયે બિલાડી આવી ને જોઈ લે તો કષ્ટ થાય છે .
જો મલ-મૂત્ર કરી દે તો હાનિ થાય છે. ivermectina para caes serve para que
બિલાડી નાસી જાય તો-
પાલેળી બિલાડી જો નાસી જાય તો સમઝો કે કોઈ મોટી સમસ્યા થવા વાળી છે.
કારણ કે બિલાડીઓની છટ્ઠી ઈન્દ્રિયો તેજ હોય છે જેથી તેને પૂર્વાભાસ થઈ જાય છે. que dosis de ivermectina para nios
તમે આ લેખ બોલશે ગુજરાત થી વાંચી રહ્યા છો.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરોબસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.