..

આવા છોકરાઓને જોતા જ દિલ આપી દે છે છોકરીઓ, જુવો તમે પણ નથી ને…

શેર કરો

આ પ્રકારના છોકરાઓને છોકરીઓ તરત જ ફિદા થઈ જાય છે.

દરેક છોકરી અને પુરૂષ માત્ર અહી ઈચ્ચે છે કે તેમની પત્ની અને ગર્લફ્રેંડ સ્માર્ટ અને ઈંટેલીજેંટ હોય પણ 10માંથી 2 છોકરાઓ ને જ પસંદની છોકરી મળે અને દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો પ્રેમી જોવામાં સારા હોવાની સાથે પૈસા વાળા પણ હોય તો આવો જાણીએ કેવા છોકરાઓ પર છોકરીઓ ફિદા થઈ જાય છે.

આ પ્રકારના છોકરાઓને છોકરીઓ તરત જ ફિદા થઈ જાય છે.

1. કાળજી કરનાર

દરેક છોકરીનો એક સપનો હોય છે કે તેમનો પતિ હેંડસમ હોય તેને બહુ પ્રેમ કરે અને તેને કયારે દગો ન આપે એવા છોકરાઓ પર છોકરીઓ જલ્દી ફિદા થઈ જાય છે.

2. છોકરીઓનો માન કરનાર

છોકરીઓન એવા છોકરાઓ પસંદ હોય છે જે બીજા છોકરીઓનો માન કરતા હોય અને બાળકોને પ્રેમ અને વડીલનો આદર કરતા હોય.

જો આ બધા ગુણ કોઈ છોકરામાં હોય છે તો છોકરીઓ તેના પર જલ્દી ફિદા થઈ જાય છે. hraci automaty ke stazeni zdarma

આ પણ વાંચો

રામ અને તેના ભાઈઓ સિવાય દશરથને એક પુત્રી પણ હતી, જાણો તેના વિશે…

શ્રીરામના માતાપિતા અને ભાઈઓ વિશે લગભગ બધા જ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રામની એક શાંતા નામની એક બહેન પણ હતી.

તે ઉંમરમાં ચાર ભાઈઓ કરતા ઘણી મોટી હતી. તેની માતા કૌશલ્યા હતા.

એવું માનવામાં આવે છે કે એકવાર આંગદેશનો રાજા રામપદ અને તેની રાણી વર્શિની અયોધ્યા આવ્યા ત્યારે તેઓને કોઈ સંતાન ન હતું.

વાતચીત દરમિયાન જ્યારે રાજા દશરથને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું,

હું મારી પુત્રી શાંતાને એક બાળક તરીકે તમને આપીશ.

આ સાંભળીને, રોમપાડ અને વર્શિની ખૂબ ખુશ થઈ ગયા. તેમણે ખૂબ જ પ્રેમથી તેની સંભાળ રાખી અને માતાપિતાની બધી ફરજો બજાવી

.એક દિવસ રાજા રામપાડ તેની પુત્રી સાથે વાત કરી રહ્યા હતા, તે જ સમયે એક બ્રાહ્મણ દરવાજા પાસે આવ્યો અને રાજાને વરસાદી દિવસો દરમિયાન ખેતરોના ખેડવામાં શાહી દરબારની સહાય માટે પ્રાર્થના કરી.

રાજાએ તે સાંભળ્યું નહીં અને તે પુત્રી સાથે વાતચીત કરતો રહ્યો.આ દરવાજા પર આવેલા નાગરિકની વિનંતિ ન સાંભળીને બ્રાહ્મણ દુ: ખી થઈ ગયો અને રાજા રામપદનું રાજ્ય છોડી દીધું. hraci automaty

તે બ્રાહ્મણ ઇન્દ્રનો ભક્ત હતો. ઈન્દ્રદેવ તેમના ભક્તની આવી ઉપેક્ષા થી રાજા રોમપદ પર ક્રોધિત થયા અને તે મણે તેમના રાજ્યમાં પૂરતો વરસાદ પડ્યો નહિં.

તેના કારણે ઉભા પાક ખેતરોમાં સુકાઈ ગયા.આ કટોકટીના સમયમાં, રાજા રામપદ રુષ્યશ્રુંગ ઋષિ પાસે ગયા અને તેમને ઉપાય પૂછ્યું,

ઋષિએ કહ્યું કે તેમણે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવો જોઈએ

 ઋષિએ યજ્ઞ કર્યો હતો અને ખેતરો પાણીથી ભરાઇ ગયા.આ પછી, ઋષિએ શાંતા સાથે લગ્ન કર્યા અને તેઓ ખુશખુશાલ જીવન જીવવા લાગ્યા, પાછળથી આ જ ઋષિએ દશરથના પુત્રની ઇચ્છા માટે પુત્ર કમેષ્ઠિ યજ્ઞ કર્યો હતો.

તેમણે આ યજ્ઞ કર્યો હતો તે જગ્યા અયોધ્યાથી 39 કિ.મી. દૂર પૂર્વમાં હતી. અને આજે પણ તેમનો આશ્રમ છે અને તેમની તથા તેમની પત્નીની સમાધિ છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. wyścigi konne służewiec zakłady online અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *